Email subscription

Enter your email address:

Delivered by FeedBurner

Tuesday, August 10, 2021

શરમિંદગીનું કારણ

કોઈ માણસની સામે હાથ ફેલાવવો તે શરમિંદગીનું કારણ છે,

પાક જાત અલ્લાહની સામે હાથ ફેલાવવો તે ઇજ્જતનું કારણ છે.

લીડરની તાકાત

કોઈપણ લીડર તેમના લોકોને કાતો તરક્કીના પંથ પર લઈ જાય છે કાતો ગુમરાહ કરે છે.