Email subscription

Enter your email address:

Delivered by FeedBurner

Monday, August 26, 2019

આપણા કાર્યોનું પરિણામ

નિખાલસતાથી કરેલા કાર્યો જ અલ્લાહના દરબારમાં કબૂલ થાય છે,
ઔપચારિક રીતે કરેલા કાર્યોમાં સમય પણ ખરાબ થાય છે અને યોગ્ય પરિણામ પણ આવતું નથી...

No comments:

Post a Comment

લીડરની તાકાત

કોઈપણ લીડર તેમના લોકોને કાતો તરક્કીના પંથ પર લઈ જાય છે કાતો ગુમરાહ કરે છે.