Email subscription

Enter your email address:

Delivered by FeedBurner

Thursday, August 8, 2024

ઇર્ષાળુ અને તેની પ્રગતિ

ઇર્ષાળુ માણસ ક્યારેય પણ પોતાના જીવનમાં પ્રગતિ કરી શકતો નથી. તે એટલા માટે કે આવો માણસ હંમેશાં બીજા લોકોની વાતો કરવામાં મશગૂલ રહેતો હોય છે અને પોતાની પ્રગતિ પર બિલકુલ ધ્યાન આપી શકતો નથી...

No comments:

Post a Comment

લીડરની તાકાત

કોઈપણ લીડર તેમના લોકોને કાતો તરક્કીના પંથ પર લઈ જાય છે કાતો ગુમરાહ કરે છે.